યુક્લિડની ભાગપ્રવિધિ' નામ જ દર્શાવે છે કે તેને પૂર્ણાંકોની વિભાજ્યતા સાથે કંઈક સંબંધ છે. સરળ ભાષામાં કહીએ, તો કોઈ પણ ધન પૂર્ણાંક ને બીજા કોઈ ધન પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો અરૃણ શેષ r વધે અને તે b કરતાં નાની હોય. તમારામાંથી મોટા ભાગના અભ્યાસાર્થી કદાચ ભાગાકારને સ્વાભાવિક લાંબી પ્રક્રિયા તરીકે ઓળખતા હશે. જોકે આ પરિણામ ખૂબ જ સરળતાથી દર્શાવી અને સમજી શકાય છતાં પૂર્ણાંકોની વિભાજ્યતાનો ગુણધર્મો-સંબંધી ઘણા બધા ઉપયોગો છે. આપણે તેમાંના કેટલાકને સમજીશું અને તેનો ઉપયોગ મુખ્યત્વે બે ધન પૂર્ણાંકોના ગુ.સા.અ. શોધવા માટે કરીશું.
યુક્લિડની ભાગપ્રવિધિ'
નામ જ
દર્શાવે છે
કે તેને
પૂર્ણાંકોની વિભાજ્યતા સાથે
કંઈક સંબંધ છે. સરળ ભાષામાં કહીએ, તો કોઈ
પણ ધન
પૂર્ણાંક ને
બીજા કોઈ
ધન પૂર્ણાંક
b વડે ભાગવામાં આવે
તો અરૃણ
શેષ r વધે
અને તે b કરતાં નાની
હોય. તમારામાંથી મોટા
ભાગના અભ્યાસાર્થી કદાચ
ભાગાકારને સ્વાભાવિક લાંબી પ્રક્રિયા તરીકે ઓળખતા હશે. જોકે આ
પરિણામ ખૂબ
જ સરળતાથી દર્શાવી અને
સમજી શકાય
છતાં પૂર્ણાંકોની વિભાજ્યતાનો ગુણધર્મો-સંબંધી ઘણા
બધા ઉપયોગો છે. આપણે તેમાંના કેટલાકને સમજીશું અને
તેનો ઉપયોગ મુખ્યત્વે બે
ધન પૂર્ણાંકોના ગુ.સા.અ. શોધવા માટે
કરીશું.
આમ, N = {1, 2, 3, 4, ...}.
આમ, I અથવા Z
{....-2, -1, 0, 1, 2, ...). ૦
એ ધન
પૂર્ણાંક પણ
નથી તેમજ
ઋણ પૂર્ણાંક પણ
નથી.
જે પ્રાકૃતિક સંખ્યાઓને
2 વડે નિઃશેષ ભાગી
શકાય છે, તે સંખ્યાઓને યુગ્મ સંખ્યા કહે
છે અને
તેમના સમૂહને
E દ્વારા દર્શાવવામાં આવે
છે.
1 સિવાયની કોઈ
પણ પ્રાકૃતિક સંખ્યાના અવયવો જો
ફક્ત 1 અને
તે સંખ્યા પોતે
જ હોય, તો તેવી
સંખ્યાને અવિભાજ્ય સંખ્યા અથવા
ફક્ત અવિભાજ્ય કહે
છે. અવિભાજ્ય સંખ્યાઓના સમૂહને
P દ્વારા દર્શાવવામાં આવે
છે.
જે પ્રાકૃતિક સંખ્યાઓને
2 વડે નિઃશેષ ભાગી
શકાય છે, તે સંખ્યાઓને યુગ્મ સંખ્યા કહે
છે અને
તેમના સમૂહને
E દ્વારા દર્શાવવામાં આવે
છે.
જે પ્રાકૃતિક સંખ્યાઓને
2 વડે નિઃશેષ ભાગી
શકાય છે, તે સંખ્યાઓને યુગ્મ સંખ્યા કહે
છે અને
તેમના સમૂહને
E દ્વારા દર્શાવવામાં આવે
છે.
યુગ્મ સંખ્યાઓ પૈકી
ફક્ત 2 જ
અવિભાજ્ય સંખ્યા છે.
2એ સૌથી
નાની અવિભાજ્ય સંખ્યા છે
અને જાન્યુઆરી
2019 સુધીમાં શોધાયેલ સૌથી
મોટી અવિભાજ્ય સંખ્યા
282589933– 1 છે. જે
24,862,048 અંકો ધરાવતી સંખ્યા છે. તેનાથી પણ
મોટી અવિભાજ્ય સંખ્યાની શોધ
અવિરતપણે ચાલુ
જ છે.